ગીર સોમનાથના બંધારડાના 80 વર્ષીય દલિત વૃદ્ધાની અપહરણ બાદ હત્યા
ગીર સોમનાથના બંધારડા ગામના 80 વર્ષના દલિત વૃદ્ધા જીવીબેન બાબરીયાનું 5 શખ્સોએ કારમાં અપહરણ કરી, ઘરેણાં લૂંટી હત્યા કરી નાખી.
ગીર સોમનાથના બંધારડા ગામના 80 વર્ષના દલિત વૃદ્ધા જીવીબેન બાબરીયાનું 5 શખ્સોએ કારમાં અપહરણ કરી, ઘરેણાં લૂંટી હત્યા કરી નાખી.
ગીર સોમનાથ જિલ્લાના સિડોકર ગામે રબારી સમાજના મોમાઈ માતાના મઢમાં ઉત્સવ દરમિયાન કરંટ લાગતા એક સગીર સહિત ત્રણના મોત થયા છે.