ગોધરામાં બગી સાથે નીકળેલી ધમ્મ ચારિકાએ આકર્ષણ જમાવ્યું
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વૈશાખ પુર્ણિમા/બુદ્ધપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ સર્કિટ હાઉસ પાસે આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી. ત્યારબાદ વિવિધ બેનર અને ફૂલોથી શણગારેલ બગી સાથે ધમ્મચારિકા યોજવામાં આવી હતી. ધમ્મચારિકા ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂથી નીકળી પ્રભા રોડ પર આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન પહોંચી હતી. જ્યાં સામૂહિક બુધ્ધ વંદના કરવામાં … Read more