મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં દલિત પેન્થર ધરણાં યોજશે
દલિત પેન્થર ગુજરાત દ્વારા મહાબોધિ મુક્તિ આંદોલનના ટેકામાં અને બીટી એક્ટ રદ કરવા માટે 22 મી માર્ચના રોજ અમદાવાદમાં જંગી ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું છે.
દલિત પેન્થર ગુજરાત દ્વારા મહાબોધિ મુક્તિ આંદોલનના ટેકામાં અને બીટી એક્ટ રદ કરવા માટે 22 મી માર્ચના રોજ અમદાવાદમાં જંગી ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું છે.