મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં દલિત પેન્થર ધરણાં યોજશે

mahabodhi mukti andolan

દલિત પેન્થર ગુજરાત દ્વારા મહાબોધિ મુક્તિ આંદોલનના ટેકામાં અને બીટી એક્ટ રદ કરવા માટે 22 મી માર્ચના રોજ અમદાવાદમાં જંગી ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું છે.