‘મનુવાદીઓ સાંભળી લો, ડૉ.આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટમાં જ લાગશે’
બ્રાહ્મણ વકીલોએ ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે વિરોધ કર્યો છે ત્યારે 10 હજાર બહુજનોએ મળીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો.
બ્રાહ્મણ વકીલોએ ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે વિરોધ કર્યો છે ત્યારે 10 હજાર બહુજનોએ મળીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો.
હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા માટે મંજૂરી મળી ગઈ હોવા છતાં બાર એસોસિએશનના કેટલાક બ્રાહ્મણ વકીલો તેનો વિરોધ કરી રહ્યાં છે.