‘મનુવાદીઓ સાંભળી લો, ડૉ.આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટમાં જ લાગશે’

gwalior high court dr ambedkar statue

બ્રાહ્મણ વકીલોએ ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે વિરોધ કર્યો છે ત્યારે 10 હજાર બહુજનોએ મળીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો.

ગ્વાલિયર હાઈકોર્ટમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા સામે બ્રાહ્મણ વકીલોનો વિરોધ

statue of dr ambedkar

હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા માટે મંજૂરી મળી ગઈ હોવા છતાં બાર એસોસિએશનના કેટલાક બ્રાહ્મણ વકીલો તેનો વિરોધ કરી રહ્યાં છે.