હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડ, 6 ભક્તોના મોત
Haridwar Mansa Devi Temple stampede: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ થતા 6 ભક્તોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
Haridwar Mansa Devi Temple stampede: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ થતા 6 ભક્તોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.