સાવરકુંડલામાં હિન્દુ વૃદ્ધાનું અવસાન થતા મુસ્લિમ યુવાને અંતિમવિધિ કરી
મુસ્લિમ યુવકે હિંદુ મહિલાની અંતિમવિધિ કરી અસ્થિ દામોદર કુંડમાં પધરાવ્યા. મહિલાની ઈચ્છા મુજબ રૂ. 20 લાખ સેવા પ્રવૃત્તિમાં દાન આપ્યા.
મુસ્લિમ યુવકે હિંદુ મહિલાની અંતિમવિધિ કરી અસ્થિ દામોદર કુંડમાં પધરાવ્યા. મહિલાની ઈચ્છા મુજબ રૂ. 20 લાખ સેવા પ્રવૃત્તિમાં દાન આપ્યા.
આણંદમાં આ ઘટનાને એક મહિનો થયો છતાં યુવતીઓની કોઈ ભાળ મળતી નથી. વિદ્યાનગર પોલીસમાં અરજી અપાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં કરાયાનો આક્ષેપ.