ભારતની જીત: હોંગકોંગે બુદ્ધના અવશેષોની હરાજી અટકાવી

buddha relics

હોંગકોંગમાં તથાગત બુદ્ધના 1800 અવશેષોની હરાજી થવાની હતી. પરંતુ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે તેની સામે વિરોધ નોંધાવતા હરાજી રોકી દેવાઈ છે.

હોંગકોંગમાં તથાગત બુદ્ધના 1800 અવશેષોની હરાજી થશે

gautam buddha

બુદ્ધિષ્ઠોએ ભારત સરકારને અપીલ કરી છે કે બુદ્ધના અવશેષોને સાચવીને ભારત લાવવામાં આવે, કારણ કે તેનું અસલી હકદાર ભારત છે. પણ સરકારે કશું કર્યું નથી.