બ્રાહ્મણ’વાળા નિવેદન મુદ્દે IAS સંતોષ વર્માને પદ પરથી હટાવાયા!

IAS Santosh Verma News

IAS Santosh Verma: ‘બ્રાહ્મણો જ્યાં સુધી તેમની દીકરીઓ દલિત સાથે ન પરણાવે ત્યાં સુધી અનામત રહેવી જોઈએ’ કહેનાર અધિકારી પર એક્શન.