ધર્માંધ અને ભીડપ્રેમી ભારતમાં ક્રાઉડ મેનેજમેન્ટ ક્યારે?
ભારતમાં દર વર્ષે ધાર્મિક-રાજકીય મેળાવડાઓમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય છે અને ભાગદોડ થતા સેંકડો લોકો મોતને ભેટે છે. તેને કોણ અને કેવી રીતે રોકશે?
ભારતમાં દર વર્ષે ધાર્મિક-રાજકીય મેળાવડાઓમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય છે અને ભાગદોડ થતા સેંકડો લોકો મોતને ભેટે છે. તેને કોણ અને કેવી રીતે રોકશે?
મહાકુંભમાં ભારતને વર્ષ 2035 સુધીમાં હિંદુ રાષ્ટ્ર બનાવી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હિંદુ રાષ્ટ્રના બંધારણનો ખરડો રજૂ કરાયો. જાણો કોણ ચૂંટણી લડી શકશે.