‘નયા માર્ગ’ના તંત્રી ઈન્દુકુમાર જાનીના બે પુસ્તકોનું વિમોચન થયું
‘ગરીબોના પત્રકાર’ ની ઓળખ ધરાવતા ‘નયા માર્ગ’ સામયિકના પૂર્વ તંત્રી ઈન્દુકુમાર જાનીના બે પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો.
‘ગરીબોના પત્રકાર’ ની ઓળખ ધરાવતા ‘નયા માર્ગ’ સામયિકના પૂર્વ તંત્રી ઈન્દુકુમાર જાનીના બે પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો.