સુરત દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર દોષિત, આજે સજા થશે

jain muni Shantisagar

વડોદરાની શ્રાવિકા યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી શાંતિસાગર નામના જૈન મુનિએ દુષ્કર્મ આચર્યું હતું. હવે 8 વર્ષ બાદ મુનિ દોષિ સાબિત થતા સજા સંભળાવાશે.