ઠાકુરોએ 14મી એપ્રિલની રેલી રોકી, દલિતોએ ઠાકુરોની કળશ યાત્રા રોકી

dalit news

દલિતોની સ્પષ્ટ વાત, “તમે ડો.આંબેડકરની રેલી તમારા ઘરેથી ન નીકળવા દીધી, તો અમે તમારા ભગવાનની યાત્રાને અમારા ઘર પાસેથી કેમ નીકળવા દઈએ.”