Pahalgam Terror Attack માં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓ પણ સામેલ છે.