દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ, બાકીનાનું નામ બદલી નખાશે

mohalla clinics

ભાજપની રેખા ગુપ્તા સરકારે દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ કરી, બાકીનાનું નામ ‘જન આરોગ્ય મંદિર’ રાખવાનું નક્કી કર્યું છે. જાણો શું છે આખો મામલો.