જૂનાગઢ કેસમાં રાજુ સોલંકીએ જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું
જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અનિરુદ્ધસિંહે મને ગેરમાર્ગે દોર્યો હતો.’
જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અનિરુદ્ધસિંહે મને ગેરમાર્ગે દોર્યો હતો.’
જૂનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના જયરાજસિંહ જાડેજા વચ્ચે થયેલા સમાધાનને લઈને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી.