JNUમાં VCના નિવેદન સામે ભારે રોષ, સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

JNU students take to the streets

JNU ના વાઇસ ચાન્સેલરની કથિત જાતિગત ટિપ્પણી બાદ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. SC, ST અને OBC સમાજના હજારો વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા.

JNU ના વાઈસ ચાન્સેલરે દલિતોને ‘પીડિત માનસિકતા’થી ગ્રસ્ત ગણાવ્યા!

JNU Vice Chancellor calls Dalits victim mentality

JNUના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે દલિતોને ‘વિક્ટિમ મેન્ટાલિટી’ ધરાવતા ગણાવતા શૈક્ષણિક જગત અને સોશિયલ મીડિયામાં ભારે રોષ છે.

વર્ધા યુનિવર્સિટીએ 10 SC-OBC વિદ્યાર્થીને કાઢી મૂક્યા

Wardha University

JNU સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણીમાં ડાબેરીઓની જીતની ઉજવણી કરતા વર્ધા યુનિ.ના 10 SC-OBC વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા.