ઉનાકાંડના ભીમયોદ્ધા કાંતિભાઈ વાળા જાહેરમાં સમાજનો આભાર માનશે

unakand

ઉનાકાંડ બાદ 8 વર્ષ સુધી જેલવાસ ભોગવનાર અમરેલીના કાંતિભાઈ વાળા પોતાના પરિવારની પડખે ઉભા રહેનાર દલિત-બહુજન સમાજનો આભાર માનવા જાહેર કાર્યક્રમ કરવા જઈ રહ્યાં છે.