રસોઈયો દલિત હોવાથી સવર્ણોએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું
‘અમારા છોકરાઓને દલિતના હાથનું બનેલું ખાવાનું નથી ખવડાવવું, અભડાઈ જાય.’ કહીને સવર્ણ વાલીઓએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું.
‘અમારા છોકરાઓને દલિતના હાથનું બનેલું ખાવાનું નથી ખવડાવવું, અભડાઈ જાય.’ કહીને સવર્ણ વાલીઓએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું.