‘વેશ્યાલયોમાં જનારા ગ્રાહક નથી, તેમની સામે પણ કેસ ચાલશે…’
કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે, વેશ્યાલયોમાં જનારા અને સેક્સ સર્વિસ લેનારા લોકો પણ ગુનેગાર છે. તેમના પર પણ કાર્યવાહી થઈ શકે છે. જાણો કોર્ટે બીજું શું કહ્યું.
કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે, વેશ્યાલયોમાં જનારા અને સેક્સ સર્વિસ લેનારા લોકો પણ ગુનેગાર છે. તેમના પર પણ કાર્યવાહી થઈ શકે છે. જાણો કોર્ટે બીજું શું કહ્યું.
કેરળ હાઈકોર્ટના Justice VG Arun એ એવા માતાપિતાની પ્રશંસા કરી જેઓ કોઈપણ ધાર્મિક કે જાતિગત ઓળખ વિના બાળકોને ઉછેરી રહ્યા છે.