ગોધરામાં કિન્નરોએ સ્મશાન માટે જમીન માંગી, કાઠિયાવાડનો ધક્કો થાય છે
ગોધરામાં કિન્નર સામાજે પોતાના માટે અલગ સ્મશાનની માંગ કરી છે. હાલ જો કોઈ કિન્નરનું અવસાન થાય તો કાઠિયાવાડ સુધીનો ધક્કો થાય છે.
ગોધરામાં કિન્નર સામાજે પોતાના માટે અલગ સ્મશાનની માંગ કરી છે. હાલ જો કોઈ કિન્નરનું અવસાન થાય તો કાઠિયાવાડ સુધીનો ધક્કો થાય છે.