‘હું આ ટોળાથી ડરતો નથી, મામલો ઠંડો પડવા સુધી છુપાઈ નહીં રહું’
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મુંબઈમાં તેના શોમાં થયેલા વિવાદ અને શિવસૈનિકોએ કરેલી તોડફોડ બાદ પોતાનું સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં તે જરાય નમતું જોખવા માંગતો નથી.
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મુંબઈમાં તેના શોમાં થયેલા વિવાદ અને શિવસૈનિકોએ કરેલી તોડફોડ બાદ પોતાનું સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં તે જરાય નમતું જોખવા માંગતો નથી.