લખતર પાસે પગપાળા સંઘ પર ટ્રક ફરી વળ્યો, એક જ પરિવારના 7 ના મોત
વીરમગામ લખતર હાઈવે પર ભગવાનને ધજા ચડાવવા જતા પગપાળા સંઘ પર ટ્રક ફરી વળતા એક જ પરિવારના 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
વીરમગામ લખતર હાઈવે પર ભગવાનને ધજા ચડાવવા જતા પગપાળા સંઘ પર ટ્રક ફરી વળતા એક જ પરિવારના 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.