કુંભ બન્યો કાળઃ બોલેરો-બસ વચ્ચે અકસ્માતમાં 10 ના મોત,19 ઘાયલ
Maha Kumbh માં ઉમટેલી ભીડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં ધર્માંધ પ્રજા તેમાંથી કશો ધડો લેતી નથી. હવે Prayagrajમાં જ બોલેરો-બસ વચ્ચે અકસ્માત થયો છે.
Maha Kumbh માં ઉમટેલી ભીડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં ધર્માંધ પ્રજા તેમાંથી કશો ધડો લેતી નથી. હવે Prayagrajમાં જ બોલેરો-બસ વચ્ચે અકસ્માત થયો છે.
યોગી સરકારે કુંભમેળામાં અત્યાર સુધીમાં 45 કરોડ લોકો આવ્યા હોવાનો દાવો કર્યો છે, મતલબ રોજના દોઢ કરોડ લોકો આવ્યા. આ કોઈ કાળે શક્ય નથી. જાણો વિશ્લેષણ શું કહે છે.