મહાબોધિ મહાવિહાર : નિયંત્રણના જૂના વિવાદનો નવો અધ્યાય

mahabodhi mahavihar

બૌધ્ધ વિહારો માત્ર ધર્મસ્થાનો બની રહેશે કે દલિત ચેતના કેન્દ્રો પણ બનશે? આ સવાલના જવાબમાં મહાબોધિ મહાવિહાર આદોલનની સફળતા રહેલી છે.