Mahakumbh માં જનાર 10 માંથી 9 લોકો છેતરપિંડીનો ભોગ બન્યાં
Mahakumbh માં જઈ ધર્માંધ પ્રજાને પાપ ધોવાનો ઘૂઘરો પકડાવી દઈ તકસાધુ વેપારીઓએ રીતસરની લૂંટ મચાવી છે. રહેવા, જમવા સહિત દરેક બાબતમાં અંધશ્રદ્ધાળુઓ છેતરાયા.
Mahakumbh માં જઈ ધર્માંધ પ્રજાને પાપ ધોવાનો ઘૂઘરો પકડાવી દઈ તકસાધુ વેપારીઓએ રીતસરની લૂંટ મચાવી છે. રહેવા, જમવા સહિત દરેક બાબતમાં અંધશ્રદ્ધાળુઓ છેતરાયા.