મહાકુંભ ભાગદોડના મૃતકોના પરિવારોને હજુ સુધી વળતર ચૂકવાયું નથી

mahakumbh compensation

મૌની અમાસે કુંભ મેળામાં થયેલી ભાગાભાગીમાં જીવ ગુમાવનારના પરિવારોને હજુ સુધી વળતર ન મળતા હાઈકોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી છે.