મહાકુંભ ભાગદોડના મૃતકોના પરિવારોને હજુ સુધી વળતર ચૂકવાયું નથી
મૌની અમાસે કુંભ મેળામાં થયેલી ભાગાભાગીમાં જીવ ગુમાવનારના પરિવારોને હજુ સુધી વળતર ન મળતા હાઈકોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી છે.
મૌની અમાસે કુંભ મેળામાં થયેલી ભાગાભાગીમાં જીવ ગુમાવનારના પરિવારોને હજુ સુધી વળતર ન મળતા હાઈકોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી છે.