સુરતના માંગરોળમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના મોત
માંગરોળના નાના બોરસરામાં આવેલી કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બંને મજૂરોના ગેસ ગળતરના કારણે મોત થયા છે.
માંગરોળના નાના બોરસરામાં આવેલી કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બંને મજૂરોના ગેસ ગળતરના કારણે મોત થયા છે.