માતા રમાબાઈ આંબેડકર: ત્યાગ, સમર્પણ અને સામાજિક ક્રાંતિની મૌન યોદ્ધા

Mata Ramabai Ambedkar

બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના સંઘર્ષમય જીવનમાં મજબૂત આધારસ્તંભ બની રહેનારા માતા રમાબાઈના ત્યાગ અને સમર્પણની કહાની.