છત્તીસગઢમાં 100થી વધુ લોકોના ટોળાંએ મુસ્લિમોના ઘરો સળગાવી દીધા!
છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના દુત્કૈયામાં મુસ્લિમોના 6 ઘરો પર 100 થી વધુ લોકોના ટોળાંએ હુમલો કરી આગ ચાંપી દીધી.
છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના દુત્કૈયામાં મુસ્લિમોના 6 ઘરો પર 100 થી વધુ લોકોના ટોળાંએ હુમલો કરી આગ ચાંપી દીધી.