દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ, બાકીનાનું નામ બદલી નખાશે
ભાજપની રેખા ગુપ્તા સરકારે દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ કરી, બાકીનાનું નામ ‘જન આરોગ્ય મંદિર’ રાખવાનું નક્કી કર્યું છે. જાણો શું છે આખો મામલો.
ભાજપની રેખા ગુપ્તા સરકારે દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ કરી, બાકીનાનું નામ ‘જન આરોગ્ય મંદિર’ રાખવાનું નક્કી કર્યું છે. જાણો શું છે આખો મામલો.