શાહજહાંપુરમાં હોળી પહેલા 67 મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવી પડી

mosques

હોળીના તહેવારમાં અહીં નીકળતા લાટ સાહબ જુલૂસ દરમિયાન હિંદુત્વવાદીઓ મસ્જિદ પર લાલ રંગ ઉડાડીને કોમી વૈમનસ્ય પેદા કરી શકે તેવો ભય હોવાથી પગલું ભરાયું.