શાહજહાંપુરમાં હોળી પહેલા 67 મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવી પડી
હોળીના તહેવારમાં અહીં નીકળતા લાટ સાહબ જુલૂસ દરમિયાન હિંદુત્વવાદીઓ મસ્જિદ પર લાલ રંગ ઉડાડીને કોમી વૈમનસ્ય પેદા કરી શકે તેવો ભય હોવાથી પગલું ભરાયું.
હોળીના તહેવારમાં અહીં નીકળતા લાટ સાહબ જુલૂસ દરમિયાન હિંદુત્વવાદીઓ મસ્જિદ પર લાલ રંગ ઉડાડીને કોમી વૈમનસ્ય પેદા કરી શકે તેવો ભય હોવાથી પગલું ભરાયું.