મુંબઈ યુનિ.ના કાર્યક્રમમાં નસીરુદ્દીન શાહને પહેલા બોલાવ્યા, પછી ના પાડી

Naseeruddin Shah

મુંબઈ યુનિવર્સિટીના જશ્ન-એ-ઉર્દૂ કાર્યક્રમમાં નસીરુદ્દીન શાહને પહેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ન આવવા કહેવાયું.