કવિ નિલેશ કાથડ, આત્મારામ ડોડીયાના કાવ્યસંગ્રહનું વિમોચન થશે
ગુજરાતના બે જાણીતા દલિત કવિઓ નિલેશ કાથડ અને આત્મારામ ડોડીયાના કાવ્યસંગ્રહો અનુક્રમે ‘પોસ્ટમોર્ટમ’ અને ‘દાવેદારી’ના વિમોચનનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
ગુજરાતના બે જાણીતા દલિત કવિઓ નિલેશ કાથડ અને આત્મારામ ડોડીયાના કાવ્યસંગ્રહો અનુક્રમે ‘પોસ્ટમોર્ટમ’ અને ‘દાવેદારી’ના વિમોચનનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.