પિતા-પુત્રની એક સાથે અંતિમયાત્રા નીકળતા ભાવનગર હિબકે ચઢ્યું
પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશ પરમારની એકસાથે અંતિમયાત્રા નીકળતાં ભાવનગર હિબકે ચઢ્યું હતું.
પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશ પરમારની એકસાથે અંતિમયાત્રા નીકળતાં ભાવનગર હિબકે ચઢ્યું હતું.
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓ પણ સામેલ છે.
Pahalgam Terror Attack LIVE Update: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયાના સમાચાર છે.