લીંબડીના પરનાળામાં દલિતોના સ્મશાનમાંથી કંકાલ કાઢી ફેંકી દેવાયા

dalit crematorium

સુરેન્દ્રનગરના પરનાળા ગામે ખનીજમાફિયાઓએ દલિતોના સ્મશાનમાં દબાણ કરી માનવકંકાલ બહાર કાઢીને બહાર ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ છે.