Gurmeet Ram Rahim ને ફરી 21 દિવસના પેરોલ મળ્યાં
બળાત્કારના કેસમાં જેલની સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમને અત્યાર સુધીમાં 13 વખત પેરોલ આપવામાં આવ્યા છે, જેના કારણે લોકો ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
બળાત્કારના કેસમાં જેલની સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમને અત્યાર સુધીમાં 13 વખત પેરોલ આપવામાં આવ્યા છે, જેના કારણે લોકો ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.