પહેલીવાર પુત્ર પાસે લંડન જઈ રહેલા દલિત દંપતીનું પ્લેન ક્રેશમાં મોત
અમદાવાદના લાંભામાં રહેતું દલિત દંપતી પૌત્રના આગમનને વધાવવા પહેલીવાર પુત્ર પાસે લંડન જઈ રહ્યું હતું. પણ તેમની પહેલી હવાઈ સફર અંતિમ સફર બની ગઈ.
અમદાવાદના લાંભામાં રહેતું દલિત દંપતી પૌત્રના આગમનને વધાવવા પહેલીવાર પુત્ર પાસે લંડન જઈ રહ્યું હતું. પણ તેમની પહેલી હવાઈ સફર અંતિમ સફર બની ગઈ.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, મોટાભાગના વિમાન અકસ્માતો ફક્ત લેન્ડિંગ અને ટેકઓફ સમયે જ કેમ થાય છે? જાણો વિવિધ અભ્યાસોમાં શું બહાર આવ્યું?