જામનગરમાં રેલવેકર્મીએ વ્યાજખોરોના ત્રાસથી દવા પી લીધી
બીમાર માતા અને પુત્રની સારવાર માટે 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરોએ મકાન પણ પડાવી લઈને પણ વધુ રૂપિયા માંગતા પગલું ભર્યું.
બીમાર માતા અને પુત્રની સારવાર માટે 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરોએ મકાન પણ પડાવી લઈને પણ વધુ રૂપિયા માંગતા પગલું ભર્યું.
ઝેરી દવાની અસરથી માતાપિતાનું મોત. ત્રણ બાળકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા.