પોરબંદરમાં રામદેવપીરનો મંડપ ધરાશાયી થતા 1 નું મોત, 16 ઈજાગ્રસ્ત
ચોપાટી ગ્રાઉન્ડમાં યોજાયેલા રામદેવપીર મંડપ મહોત્સવમાં 50 ફૂટ ઉંચો મંડપ ધરાશાયી થતા લોકોમાં નાસભાગ મચી ગઈ. એક વ્યક્તિનું મોત, 16 લોકો ઈજાગ્રસ્ત.
ચોપાટી ગ્રાઉન્ડમાં યોજાયેલા રામદેવપીર મંડપ મહોત્સવમાં 50 ફૂટ ઉંચો મંડપ ધરાશાયી થતા લોકોમાં નાસભાગ મચી ગઈ. એક વ્યક્તિનું મોત, 16 લોકો ઈજાગ્રસ્ત.