કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને હવે મહિને રૂ. 90 હજાર પગાર મળશે
કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને રાજ્ય કર્મચારીઓનો દરજ્જો અપાશે. સાથે રૂ. 90 હજાર પગાર ઉપરાંત તમામ પ્રકારના ભથ્થાં સહિતની સુવિધાઓ મળશે.
કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને રાજ્ય કર્મચારીઓનો દરજ્જો અપાશે. સાથે રૂ. 90 હજાર પગાર ઉપરાંત તમામ પ્રકારના ભથ્થાં સહિતની સુવિધાઓ મળશે.