રાજપૂતોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડી શોભાયાત્રા કાઢી
રાજપૂત સમાજના આગેવાનોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડીને ગામમાંથી શોભાયાત્રા કાઢી સામાજિક એકતાનો સંદેશો આપ્યો.
રાજપૂત સમાજના આગેવાનોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડીને ગામમાંથી શોભાયાત્રા કાઢી સામાજિક એકતાનો સંદેશો આપ્યો.
દલિત વરરાજાના પિતાને ભય હતો કે જાતિવાદી તત્વો વરઘોડા પર હુમલો કરશે. તેમણે પોલીસ રક્ષણ માંગ્યુ અને બે ગાડીઓ ભરીને પોલીસ પહોંચી, એ પછી વરઘોડો નીકળી શક્યો.