રાજપૂતોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડી શોભાયાત્રા કાઢી

procession of dalit groom

રાજપૂત સમાજના આગેવાનોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડીને ગામમાંથી શોભાયાત્રા કાઢી સામાજિક એકતાનો સંદેશો આપ્યો.

બે ગાડીઓ ભરી પોલીસ પહોંચી ત્યારે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો

Dalit Groom

દલિત વરરાજાના પિતાને ભય હતો કે જાતિવાદી તત્વો વરઘોડા પર હુમલો કરશે. તેમણે પોલીસ રક્ષણ માંગ્યુ અને બે ગાડીઓ ભરીને પોલીસ પહોંચી, એ પછી વરઘોડો નીકળી શક્યો.