પંજાબ સરકારે રાજ્યમાં દલિતોની રૂ. 68 કરોડની લોન માફ કરી
કેબિનેટનો આ નિર્ણય 31 માર્ચ, 2020 સુધી દલિતોએ સ્વરોજગાર કે અન્ય જરૂરિયાતો માટે કોર્પોરેશન પાસેથી લીધેલી લોન પર લાગુ પડશે.
કેબિનેટનો આ નિર્ણય 31 માર્ચ, 2020 સુધી દલિતોએ સ્વરોજગાર કે અન્ય જરૂરિયાતો માટે કોર્પોરેશન પાસેથી લીધેલી લોન પર લાગુ પડશે.