જ્યારે રાજ કપૂરે કહ્યું, ‘ડો.આંબેડકર મારા પ્રેરણાસ્ત્રોત છે’

raj kapoor dr ambedkar connection

રાજ કપૂરની ફિલ્મ નિષ્ફળ જતી, કામ કરવાનો ઉત્સાહ ઘટી જતો, શું કરવું તે સમજાતું નહીં ત્યારે તેઓ કેવી રીતે ડો.આંબેડકરમાંથી પ્રેરણા મેળવતા?