રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજને ઢોલ-નગારા સાથે ઘરે બોલાવી જમાડ્યાં
જાતિવાદ નાબૂદીનો સ્પષ્ટ મેસેજ આપવા માટે ગામના રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજને ઢોલનગારા સાથે ફૂલ વરસાવી ઘરે બોલાવી ભોજન કરાવ્યું, સોના-ચાંદીની ભેટ આપી અને પોતે પણ જમ્યાં.
જાતિવાદ નાબૂદીનો સ્પષ્ટ મેસેજ આપવા માટે ગામના રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજને ઢોલનગારા સાથે ફૂલ વરસાવી ઘરે બોલાવી ભોજન કરાવ્યું, સોના-ચાંદીની ભેટ આપી અને પોતે પણ જમ્યાં.