‘CJI ગવઈ પર જૂતું ફેંકવા બદલ મને કોઈ ડર કે અફસોસ નથી’

Rakesh Kishore

CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર મનુવાદી વકીલ Rakesh Kishore એ કહ્યું છે કે, તેને આ બાબતે કોઈ અફસોસ નથી. જાણો બીજું શું કહ્યું.