‘મહિલાના સ્તન પકડવા, નાડું ખોલવું એ રેપનો પ્રયાસ નથી’

ram manohar narayan mishra judge

અલાહાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ આવું નિવેદન કરીને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ પર લાગેલી કલમોને પણ સુધારી હતી.