‘મહિલાના સ્તન પકડવા, નાડું ખોલવું એ રેપનો પ્રયાસ નથી’
અલાહાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ આવું નિવેદન કરીને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ પર લાગેલી કલમોને પણ સુધારી હતી.
અલાહાબાદ હાઈકોર્ટના જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ આવું નિવેદન કરીને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ પર લાગેલી કલમોને પણ સુધારી હતી.