રજવાડું, મહેલ કે વાહન નથી, તેવા કેરળના આ આદિવાસી રાજાને ઓળખો
કેરળના આદિવાસી રાજા Raman Rajamannan ને પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આમંત્રણ મળ્યું હતું. એ આદિવાસી સમાજનો ઈતિહાસ પણ રસપ્રદ છે.
કેરળના આદિવાસી રાજા Raman Rajamannan ને પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આમંત્રણ મળ્યું હતું. એ આદિવાસી સમાજનો ઈતિહાસ પણ રસપ્રદ છે.