એડવોકેટ પિયુષ જાદુગરને પ્રતિષ્ઠિત ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે

Piyush Jadugar awarded the Ramanabhraman Suvarna Chandrak

અંધશ્રદ્ધા વિરુદ્ધની લડત આપનાર યોદ્ધા એડવોકેટ પિયુષ જાદુગરને ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે. પિતા-પુત્ર બંનેને આ સન્માન પ્રાપ્ત થવાનો ઐતિહાસિક વિક્રમ રચાયો છે.