‘રામને ન માનનારા ચમાર છે..’ કહેનાર રામભદ્રાચાર્યને ‘જ્ઞાનપીઠ’ મળ્યો

rambhadracharya receives gyanpith award

“મરે મુલાયમ-કાંશીરામ, પ્રેમ સે બોલો જયશ્રી રામ” જેવા જાતિવાદી નિવેદનો આપનાર રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ એવોર્ડ મળતા વિરોધ થયો છે.