ઉત્તરપ્રદેશ સરકારે સંત રવિદાસ જયંતિ પર જાહેર રજા જાહેર કરી
અત્યાર સુધી રવિદાસ જયંતિ પર મરજિયાત રજા રહેતી હતી. રાજ્ય સરકારે તેને સાર્વજનિક રજામાં ફેરવી. દલિત મતબેંકને ખેંચવા નિર્ણય લેવાયાની ચર્ચા.
અત્યાર સુધી રવિદાસ જયંતિ પર મરજિયાત રજા રહેતી હતી. રાજ્ય સરકારે તેને સાર્વજનિક રજામાં ફેરવી. દલિત મતબેંકને ખેંચવા નિર્ણય લેવાયાની ચર્ચા.